|
રેલવે લાઇન -
બ્રોડગેજ -
|
ક્રમ
|
રેલવે સ્ટેશન
|
કિ.મી.
|
૧
|
ગોલવાડ - અમદાવાદ
વીરમગામ - હાપા - ઓખા
|
૮પ૯
|
ર
|
અમદાવાદ - ગાંધીનગર
|
૩૪
|
૩
|
વડોદરા - અનાસ
|
૧૬૬
|
૪
|
અમદાવાદ - મવાલ
|
૧૭૬
|
પ
|
સુરત - નવાપુર
|
૧૦૩
|
૬
|
વીરમગામ - ગાંધીધામ
|
ર૩પ
|
૭
|
હાપા - પોરબંદર
|
૧૪૦
|
૮
|
આણંદ - ગોધરા
|
૭૯
|
૯
|
બાજવા - કોયલી રિફાઇનરી
|
૭
|
૧૦
|
બાજવા - જી.એસ.એફ.સી.
|
૭
|
૧૧
|
વીરમગામ - ખારાઘોડા
|
૩૬
|
૧ર
|
આણંદ - ખંભાત
|
પર
|
૧૩
|
બોરિયાવી - વડતાલ
|
૧૪
|
૧૪
|
વાસદ - કઠાણા
|
૪૩
|
૧પ
|
રાજકોટ - વેરાવળ
|
૧૮પ
|
૧૬
|
સુરેન્દ્રનગર - ભાવનગર
|
૧૬૯
|
૧૭
|
શિહોર - પાલિતાણા
|
ર૭
|
૧૮
|
ઢસા - મહુવા
|
૧ર૬
|
૧૯
|
રાજુલા સિટી- રાજુલા જં.
|
૯
|
|
કુલ કિ.મી.
|
ર૪૬૭
|
મીટરગેજ - |
ક્રમ
|
રેલવે સ્ટેશન
|
કિ.મી.
|
૧
|
અમદાવાદ - લુસડિયા
|
૧૪૧
|
ર
|
હિંમતનગર - ખેડબ્રહ્મા
|
પપ
|
૩
|
અમદાવાદ - પાટણ
|
૧૦૮
|
૪
|
કલોલ - રણુજ
|
૧૦૩
|
પ
|
મહેસાણા - તારંગાહીલ
|
પ૭
|
૬
|
મહેસાણા - વીરમગામ
|
૬પ
|
૭
|
કલોલ - આંબલીયાસણ
|
૮૩
|
૮
|
અમદાવાદ - વાંસજાલિયા
|
૪૩૯
|
૯
|
વાંસજાલિયા - બોટાદ
|
ર૬પ
|
૧૦
|
ખીજડિયા - વેરાવળ
|
૧૬૪
|
૧૧
|
તલાલ - દેલવાડા
|
૭૧
|
૧ર
|
પ્રાચીરોડ - કોડિનાર
|
ર૬
|
૧૩
|
જૂનાગઢ - વિસાવદર
|
૪૩
|
૧૪
|
સુરેન્દ્રનગર -
ધ્રાંગધ્રા
|
૩પ
|
૧પ
|
વાંકાનેર - દહેસરા
|
પ૬
|
૧૬
|
દહેસરા - માલિયામિયાણા
|
ર૬
|
૧૭
|
પાલનપુર - ગાંધીધામ
|
૩૦૧
|
૧૮
|
કંડલા પોર્ટ - નલિયા
|
૧૭૧
|
|
કુલ કિ.મી.
|
રર૦૯
|
નોંધ - ઉપરોક્ત લાઇનો પૈકી હાલમાં પાલનપુરથી ગાંધીધામ મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તન કરવાની કાર્યવાહી ચાલુ છે.
નેરોગેજ -
ક્રમ
|
રેલવે સ્ટેશન
|
કિ.મી.
|
૧
|
બિલિમોરા - વઘાઈ
|
૬૩
|
ર
|
મોટી કોરલ -
મિયાગામ કરજણ
|
ર૬
|
૩
|
ભરૂચ - કાવી
|
૭૪
|
૪
|
સમની - દહેજ
|
૪૦
|
પ
|
ચાણોદ - માલસર
|
૮૮
|
૬
|
જંબુસર - વિશ્વામિત્રી - બોડેલી
|
૧૧૪
|
૭
|
નડિયાદ - ભાદરણ
|
પ૯
|
૮
|
તણખલા - છોટા ઉદેપુર
|
૩૬
|
|
કુલ કિ.મી.-
|
પ૦૦
|
નોંધ - ઉપરોક્ત નેરોગેજ લાઇન પૈકી વડોદરાથી છોટા ઉદેપુર નેરોગેજ લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કાર્યવાહી ચાલુ છે.
|
|
|