|
નીતિ ધડતરઃ
શું નીતિઓના ધડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ-પરામર્શ/ સહભાગિતા મેળવવા માટેની કોઇ જોગવાઇ છે ? જો હોય તો નીચેના નમુનામાં આવી નીતિની વિગતો આપો.
અ.નં. |
વિષય/મુદ્દો |
શું જનતાની સહભાગિતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે? (હા/ના) |
જનતાની સહભાગિતા મેળવવા માટેની વ્યવસ્થા. |
આવી કોઇ પ્રથા અત્રેની કચેરી ખાતે નથી અને જનતાના સભ્યો સાથે નીતિ ધડતર માટેની કોઇ વ્યવસ્થા નથી. હકિકત નીલ છે.
શું નિતીઓના ધડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધીઓની સલાહ, પરમર્શ /સહભાગીતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો હોય તો નીચેના નમુનામાં આવી નિતીની વિગતો આપો.
અ.નં. |
વિષય/મુદ્દો |
શું જનતાની સહભાગિતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે? (હા/ના) |
જનતાની સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા |
1 |
પોલીસના કાર્યોમાં તથા ફરજમાં મદદરૂપ થવા માટે
|
હા |
પોલીસ મિત્ર |
ર |
કેટલીક બાબતોથી અજાણ હોઈએ તેવા લોકોના પ્રશ્નો/ફરીયાદો/ રજુઆતો/ મુશ્કેલીઓ વિગેરેને રૂબરૂમાં સાંભળી તેના યોગ્ય નિરાકરણ માટે. |
હા |
લોક દરબાર |
૩ |
અનિવાર્ય સંજોગોમાં |
હા |
કોઈ પણ માણસ કયારે પણ સુચન આપી શકે છે |
પ્રજા પોલીસની કામગીરીમાં મદદ કરી પોલીસમાં પ્રજામાં સારા સમન્વય સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે
|
|