પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વે
http://www.sprailway.gujarat.gov.in

કામગીરીના માપદંડ

6/7/2025 10:55:26 PM

વિવિધ પ્રવૃત્તિઓ / કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નકકી કરેલ ધોરણોની વિગતો આપો.

  • અરજીમાં નિકાલની સમયમર્યાદા - ૩૦ દિવસ

  • બાકીની કામગીરી - ગુન્હાઓની તપાસ અનુસંધાનેની છે જેમાં સી.આર.પી.સી. અને જુદા જુદા કાયદાઓ, સરકારશ્રી તથા ઉપરી અધિકારીશ્રીઓના પરિપત્રો મુજબ ગુન્હાઓનો નિકાલ કરવામાં આવે છે.

  • પોલીસ સ્ટેશન અને આઉટ પોસ્ટોમાં યોજવામાં આવતા લોકદરબારમાં રજુ કરવામાં આવતા પ્રશ્નોના નિરાકરણ જે તે સમયે કરવામાં આવે છે. અને લાંબા સમયના પ્રશ્નો હોય તો તે માટે ઉપરી અધિકારીશ્રીઓની કચેરીઓમાં કાર્યવાહી કરવામાં આવે છે.